Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેર સભાનું આયોજન

મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ આ અવસર પર દેશભરમાં એક મહિના સુધી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. તે અંતર્ગત આવતીકાલે સાંજે નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે..

આ જાહેર સભા નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી અને સમગ્ર પૂર્વ વિસ્તારના ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી છે.. સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહેશે

Related posts

ગુજરાતના 55 હજારથી વધુ પોલીસ જવાનોને અપાશે CPR તાલીમ

Admin

કરોડોના કાપડની ખરીદી કરી ઠગાઈ, આરોપીઓ ગુનો કરવા ટેવાયેલા હોવાનું એફિડેવિટ ખુદ CID ક્રાઈમે કરી જામીન ન આપવા કહ્યું..

Admin

ચાર ચાર બંગડી ફેમ વીરો વીરલ રિવોલ્વર સાથે દેખાયો, વિડીયો વાયરલ

Admin

Leave a Comment