Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેર સભાનું આયોજન

મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ આ અવસર પર દેશભરમાં એક મહિના સુધી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. તે અંતર્ગત આવતીકાલે સાંજે નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે..

આ જાહેર સભા નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી અને સમગ્ર પૂર્વ વિસ્તારના ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી છે.. સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહેશે

Related posts

બાપુનગર વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ રેડ કરે તો નવાઈ નહીં

Admin

પૂર્વ સાંસદ અને ભાજપ નેતા રાજુ પરમારે જગન્નાથ મંદિરના મહંત સંત શ્રી દિલીપદાસજી મહારાજની શુભેચ્છા મુલાકાત લીધી

Admin

ગાંધીનગર સ્ટેટમોનિટરિંગ સેલની મોટી કાર્યવાહી રાજ્યમાં દારૂ ઘુસાડનાર મુખ્ય બુટલેગરને ઝડપ્યો

Admin

Leave a Comment