અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકે જાણતા કે અજાણતા કાચું કાપ્યું, બિલાડીને દૂધની રખેવાળી...
55 લોકોના મોત માટે સીધી રીતે જવાબદાર અધિકારીની અમદાવાદમાં દારૂના હબ ગણાતા વિસ્તારમાં કરાઈ બદલી અમદાવાદના નવા પોલીસ કમિશનર તરીકે...
સી એચ સી દહેગામમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ
રાજ્ય સહિત દેશભરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ગુજરાત ભરમાં લોકો દેશભક્તિના રંગે રંગાયા છે. નેતાઓ, અધિકારીઓ...
ઉત્તર પ્રદેશમાં લગ્નના જમણવારમાં ગરમ પૂરી માટે થઈ હત્યા
લગ્નના જમણવારમાં ગરમ પૂરી માટે હત્યા ઉત્તર પ્રદેશમાં ગરમ પૂરી માટે થઈ હત્યા બદાયુના એક ગામમાં લગ્નનો જમણવાર હતો લગ્નના...
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે પણ રૂપાલાની ટિકિટ કેમ ન કપાઇ, વાંચો નેશન ફર્સ્ટનો ખાસ અહેવાલ
કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલા ગુજરાતમાં ચાલી રહેલા ક્ષત્રિય આંદોલન વચ્ચે પણ અડગ વ્યક્તિત્વ તરીકે ઉભરી...
તણખલાને ઘગઘગતો લાવા બનાવ્યો ! રૂપાલાનો વિવાદીત વિડીયો વાયરલ કરનાર આખરે કોણ?
ભાજપે વિડીયો રૂપી આગ ફેલાનવારનું નામ જાણવા IBને સોંપ્યુ કામ વિવાદીત નિવેદન વાળા કાર્યક્રમમાં રૂપાલા...
5 લાખ લીડનું શું છે ગણિત, વાંચો પાટીલનું ગણિત
પાટીલ કેમ છાતી ઠોકીને કહે છે કે 5 લાખ લીડથી જીતીશું, અશક્ય નથી, આ છે...
ઓ બાપ રે,મતદાન નહીં કરો તો બેંક ખાતામાંથી 350 રૂપિયા કપાઈ જશે, જાણો આ મુદ્દે સરકાર શું કહી રહી છે...
લોકસભા ચૂંટણીના ઢોલ વાગી ચૂક્યા છે ત્યારે અવનવા મેસેજો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા...
અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ નીચે કોર્પોરેટરના પતિનું ગેરકાયદે દબાણ
અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ નીચે કોર્પોરેટરના પતિનું ગેરકાયદે દબાણ! અમદાવાદના મેમ્કો કોર્પોરેશનના બ્રિજ છેલ્લા કેટલાય...
નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણીએ 500 પરિવારોને બેઘર થતા બચાવી લીધા.. જાણો શું છે સમગ્ર હકીકત..
નરોડાના ધારાસભ્ય પાયલ કૂકરાણીએ 500 પરિવારોને બેઘર થતા બચાવી લીધા.. જાણો શું છે સમગ્ર હકીકત.....
સફળતાનું સરનામું એટલે ‘ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ સંચાલિત લાયબ્રેરી’
અમદાવાદના બાપુનગર વિસ્તારમાં કાર્યરત શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજ શિક્ષણ સમિતિ સંચાલિત લાયબ્રેરી આજે ખુશી અને ગૌરવના માહોલમાં ઝૂમી ઉઠી...
કરકથલ ગામે શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત 29મા સમૂહ લગ્નોત્સવ માટે ભવ્ય મીટિંગ – સમાજની એકતા...
રિપોર્ટ બાય: પત્રકાર ભીખાભાઈ પરમાર (ગામ: છારોડી) શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા આયોજિત...
ના ભૂતો ના ભવિષ્યતિ! જખવાડા બન્યું સાક્ષી — શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજનો મહાક્રાંતિકારી, યુગપ્રવર્તક અને અદ્વિતીય નિર્ણય
શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજના ઇતિહાસમાં એક સુવર્ણ પ્રકરણ લખાયું 62 ગામોની ગર્જના સમાન સર્વાનુમતી, વિકાસનો પ્રારંભ અખંડ એકતા સાથે...
વિરમગામના જખવાડા ગામે 23 ફેબ્રુઆરીએ 61 ગામોની “નાત ગંગા”નું ભવ્ય આગમન
નવી બંધારણ કમિટી રચના અંગે મહત્વપૂર્ણ બેઠક યોજાશે જખવાડા, તા. 23 ફેબ્રુઆરી 2026 (સોમવાર): શ્રી ચુંવાળ પરગણા રોહિત સમાજના આયોજને...
કૃષ્ણનગરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ ફરી એક વખત પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો,સાયન્સ ફેરમાં ભારતના ઉજ્જવળ ભવિષ્યનો મેપ કર્યો રજૂ
Story By: ધર્મિષ્ઠા પરમાર (એડિટર ઇન ચીફ) કૃષ્ણનગરની ડોન બોસ્કો સ્કૂલના વિદ્યાર્થીઓએ કરી કમાલ પ્રિન્સિપાલ અર્ચના મેડમ, દિપક સર અને...
