Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

હર્ષ સંઘવીએ કહ્યું ‘ન્યૂડ કોલ રિસીવ થઇ જાય તો ડરવાની જરૂર નથી..’ આ સ્ટેપ ફોલો કરો, સાયબર ફ્રોડથી બચી જશો..

⋅રિલ્સ બનાવતી ગુજરાતની દરેક દીકરીઓ કાન ખોલીને સાંભળે…! જાણો હર્ષ સંઘવીનું #Harshsanghvi મહત્વપૂર્ણ નિવેદન

સુરત શહેરને સાયબર સેફ સિટી બનાવવા પોલીસ તંત્રએ અડાજન સંજીવ કુમાર ઓડિટોરિયમ હોલ ખાતે રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના #Harshsanghvi હસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ આવ્યું છે. ડિજિટલ યુગમાં સાઇબર ક્રાઇમના વધી ગયેલા બનાવો પોલીસ માટે પડકારરૂપ બન્યા છે. સાઇબર માફિયા નીત-નવી મોડસ ઓપરન્ડીથી સામાન્ય લોકોને છેતરી રહ્યા છે ત્યારે પોલીસ તંત્ર પણ સાઇબર ક્રાઇમ સામે લડવા સજ્જ બની ગયું છે.

આ‌ પણ વાંચો: મહિલા ઉદ્યોગ સાહસિકોના સશક્તિકરણ અને માર્ગદર્શન માટે G20 અંતર્ગત સેમિનાર યોજાયો

સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં ચોંકાવનારો વધારો

હેકિંગ, ફિશિંગ, કોલ સ્ફુર્ફિંગ સહિતના બનાવોની સાથો સાથ ડીપ ફેંક જેવા નવા સાઇબર ક્રાઇમે પણ સૌને વિચારતા કરી દીધા હતા. સાયબર ક્રાઇમથી લોકોને આર્થિક રીતે નુકશાન પહોંચાવાના #Harshsanghvi બનાવો વચ્ચે સામાજીક રીતે બદનામ કરવાના કિસ્સાઓમાં પણ ચોંકાવનારો વધારો નોંધાયો છે. સોશિયલ મીડિયાના વધતા વ્યાપ વચ્ચે સાઇબર ક્રાઇમની ઘટનાઓએ ઉપાડો લીધો છે. આ અંકુશમાં લેવા માટે સુરત પોલીસ દ્વારા રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીના#Harshsanghviહસ્તે સાયબર સંજીવની 2.0 અભિયાન લોકાર્પણ કર્યું છે સાથે જ લોકોને નાટકના માધ્યમથી ડિજિટલ યુગના માધ્યમથી બનતા સાયબર ક્રાઇમ વિશે લોકોને જાગૃત કર્યા હતા.

આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે એ કરી શકે

રાજ્યના ગૃહ મંત્રી હર્ષ સંઘવીએ#Harshsanghvi કાર્યક્રમમાં સંબોધિત કરતા જણાવ્યું હતું કે સાયબર ક્રાઈમની લડાઈ પોલીસે નહીં પણ બધાએ સાથે લડાવી પડે. આ સાયબર ક્રાઇમ માટે સુરત પોલીસે રાતદિવસ મહેનત કરી છે. સોશિયલ મીડિયામાં એકાઉન્ટ ધરાવતા લોકો પોલીસેની નેગેટિવ વાત કરનારા તમામ લોકોને#Harshsanghvi અપીલ છે.

આ‌ પણ વાંચવાનુ તમને ગમશે: અધિક માસનો મહિનો ઘણી રીતે વિશેષ માનવામાં આવે છે

સુરત પોલીસે જે પ્રોગ્રામ કર્યો એ તમારા ઘરમાં તમામ લોકોને તમારો એકાઉન્ટ નંબર શેર ના કરવો જોઈએ. દીકરીઓએ પોતાના instagram એકાઉન્ટ પર રીલ મુકીને લાઈક લાવવાનું એ કઈ ખોટું નથી. આજના જમાનામાં મારા રાજ્યની દીકરીઓ જે ઈચ્છે એ કરી શકે. પરંતુ એને બધી જ સેફટીના ધ્યાનમાં રાખીને આ વિષય પર કામ કરવું એવી ખૂબ જરૂરી છે.

સાઈબર ક્રાઇમમાં 1930 નંબર ટેલી કોલર પર 50 કર્મચારી ના બદલે હવે 300 ટેલિકોલર

વધુમાં જણાવ્યું હતું કે તમામ પીઆઈઓને નાગરિકોની#Harshsanghvi એક જ કોલમાં સાઇબર ક્રાઇમની ફરિયાદ નોંધવા અપીલ છે. સાઈબર ક્રાઇમમાં 1930 નંબર ટેલી કોલર પર 50 કર્મચારી ના બદલે હવે 300 ટેલિકોલર કરવામાં આવશે. સૌથી વધારે હોશિયાર ભણેલા લોકો સાયબર ક્રાઇમનો ભોગ બને છે.

Related posts

ખાનદાની ઠગોની ટોળકીની એવી કરામત કે ફિલ્મના ડાયરેક્ટરો પણ‌ ગોથા‌‌ ખાય…. વાંચો નેશન ફર્સ્ટ ન્યુઝનો ખાસ અહેવાલ

Admin

આજે હેતનો જન્મદિવસ, જાણો ડોકટરો એ જ કેમ નામ રાખ્યું હતું “હેત”

Dharmistha Parmar

બાપુનગરમાં લઠ્ઠાકાંડ સર્જાય તો જવાબદાર કોણ?

Admin

Leave a Comment