Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયાની જાહેર સભાનું આયોજન

મોદી સરકારને નવ વર્ષ પૂર્ણ થયા છે ત્યારે ભાજપ આ અવસર પર દેશભરમાં એક મહિના સુધી જનસંપર્ક અભિયાન ચલાવી રહ્યું છે. તે અંતર્ગત આવતીકાલે સાંજે નરોડા ગામ ખાતે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવીયા ની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે..

આ જાહેર સભા નરોડાના ધારાસભ્ય પાયલ કુકરાણી અને સમગ્ર પૂર્વ વિસ્તારના ભાજપ નેતાઓ દ્વારા કરવામાં આવી છે.. સભામાં મોટી સંખ્યામાં ભાજપના નેતા અને કાર્યકરો ઉપસ્થિત રહેશે

Related posts

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ અંગે કરાશે ગૃહ મંત્રીને રજૂઆત

Admin

રાષ્ટ્રપતિ શા માટે 25 જુલાઈએ શપથ લે છે? મહામહિમની ચૂંટણી સામાન્ય ચૂંટણી કરતાં કેટલી અલગ છે. તમે જાણવા માંગો છો તે બધી વાતો…

Dharmistha Parmar

શુ તમારા સંતાનને વડોદરાની પારૂલ યુનિવસીર્ટીમાં ભણવા મુકવાના છો ?..તો પહેલા આ સમાચાર વાંચી લેજો…નહી તો પછતાશો..

Admin

Leave a Comment