Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

 

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે.. પીઆઈ પટેલ અને વહીવટદાર છૂટો દોર આપેલો છે. અંગે સ્થાનિક લોકો ટૂંક સમયમાં ગૃહ મંત્રીને રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને બાપુનગર ના પી.આઈ પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલને રજૂઆત કરી છે..

 

Related posts

ગિફ્ટસિટીને પણ ટક્કર મારે ગોમતીપુર, રાઉન્ડ ધી કલોક દારૂનો દરિયો !

Admin

બાપુનગર વિસ્તારમાં પીઆઈ અને વહીવટદારના બુટલેગરો પર ચાર હાથ

Admin

ગાંધીનગરના રામકથા મેદાનમાં રોહિત સમાજ ઇતિહાસ રચશે, સમગ્ર ગુજરાતના રોહિતોનું ભવ્યાતીભવ્ય સંમેલન

Admin

Leave a Comment