Nation 1 News
BREAKING NEWS
એક્સકલુઝિવ સ્ટોરી

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

 

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે.. પીઆઈ પટેલ અને વહીવટદાર છૂટો દોર આપેલો છે. અંગે સ્થાનિક લોકો ટૂંક સમયમાં ગૃહ મંત્રીને રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને બાપુનગર ના પી.આઈ પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલને રજૂઆત કરી છે..

 

Related posts

તિરંગો જમા કરાવો અને આ વસ્તુ મેળવો મફતના ભાવે

Nation1news

અમદાવાદના શાહપુરમાં અડધી રાત્રે દૂધ ન મળે પણ દારૂ તો જરૂર મળે !

Admin

ખોખરાના પીઆઇ લાજવાના બદલે ગાજ્યા, મારા વિસ્તારમાં એક પણ દારૂનો અડ્ડો ચાલતો નથી..

Admin

Leave a Comment