Nation 1 News
એક્સકલુઝિવ સ્ટોરી

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

 

બાપુનગર વિસ્તારમાં મોતના સોદાગરો કોણ

બાપુનગર વિસ્તારમાં ચાલતા દારૂ જુગારના અડ્ડાઓ બેફામ રીતે ચાલી રહ્યા છે.. પીઆઈ પટેલ અને વહીવટદાર છૂટો દોર આપેલો છે. અંગે સ્થાનિક લોકો ટૂંક સમયમાં ગૃહ મંત્રીને રજૂઆત કરશે.

ઉલ્લેખનીય છે કે બાપુનગર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી દારૂ જુગારના અડ્ડા બે રોકટોક ચાલી રહ્યા છે આ અંગે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હોવા છતાં પોલીસ હપ્તા લઈને આ દારૂ જુગારના અડ્ડાઓ બે રોક ટોક રીતે ચાલવા દે છે.. જેને લઈને બાપુનગર ના પી.આઈ પટેલને રજૂઆત કરી હોવા છતાં દારૂ જુગારના અડ્ડા ધમધમી રહ્યા છે જેથી સ્થાનિક લોકોએ સ્ટેટ મોનિટરિંગ સેલને રજૂઆત કરી છે..

 

Related posts

“ધાકડ” ધારાસભ્ય ડૉ.પાયલ કુકરાણીની દિલ્લીમાં PM સાથે મુલાકાત

Dharmistha Parmar

ગુજરાતભરના રોહિત સમાજમાં ચુંવાળ પરગણા રોહિત સમાજ વિકાસ ટ્રસ્ટે સર્જ્યો ઇતિહાસ,PMO ઓફિસેથી પણ લેવાઇ નોંધ..

Admin

લોક ગાયિકા દિવ્યા ચૌધરીએ એક સાથે 70 બોટલ લોહી એકઠું કરી દીધું જાણો કેમ…

Admin

Leave a Comment