Nation 1 News
BREAKING NEWS
બ્રેકીંગ ન્યૂઝહેલ્થ

જૂનીયર તબીબોની હડતાળનો મામલો, સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે

જૂનીયર તબીબોની હડતાળનો મામલો, સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નીવેદન
બોન્ડની માંગણી મામલે આરોગ્યમંત્રીનું મહત્વનું નીવેદન
જૂનીયર તબીબો તેમની સેવા યથાવત્ રાખે
જૂનાયર તબીબો હડતાળ યથાવત રાખશે તો
સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે
સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે
પાટણ ખાતે ૮ વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
ઋષિકેશ પટેલે જૂનીયર તબીબો મામલે આપ્યું નીવેદન

Related posts

રાજયની સિવિલ હોસ્પિટલના ડૉક્ટરો હડતાળ પર, OPD બંધ રાખી વિરોધ

Admin

વેપારીને પાનના ગલ્લા પર થયેલી મિત્રતા ભારે પડી, વેપારીને એનકેન પ્રકારે હેરાન કરી 6 લાખ પડાવ્યા

Admin

શું તમે શરદી અને કફને સામાન્ય ગણો છો તો થઈ શકે છે આવા હાલ,દર્દીના નાકમાંથી 8 સેન્ટી મોટો મસો દૂરબીન વડે દૂર કરાયો.. રાજકોટના ડોક્ટરનું સફળ ઓપરેશન…

Admin

Leave a Comment