Nation 1 News
BREAKING NEWS
બ્રેકીંગ ન્યૂઝહેલ્થ

જૂનીયર તબીબોની હડતાળનો મામલો, સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે

જૂનીયર તબીબોની હડતાળનો મામલો, સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું મોટું નીવેદન
બોન્ડની માંગણી મામલે આરોગ્યમંત્રીનું મહત્વનું નીવેદન
જૂનીયર તબીબો તેમની સેવા યથાવત્ રાખે
જૂનાયર તબીબો હડતાળ યથાવત રાખશે તો
સરકાર વૈકલ્પિક વ્યવસ્થા કરી લેશે
સેવા યથાવત નહિ રાખે તો તેમની સામે કાર્યવાહી કરાશે
પાટણ ખાતે ૮ વર્ષની ઉપલબ્ધિના કાર્યક્રમમાં આપ્યું નિવેદન
ઋષિકેશ પટેલે જૂનીયર તબીબો મામલે આપ્યું નીવેદન

Related posts

સંતરામપુરના વાંઝિયાખૂટથી મોટી માત્રામાં ગાંઝો ઝડપાયો પોલીસે 27 લાખ કરતા વધુની કિંમતનો ગાંઝો ઝડપાયો

Nation1news

અંગદાન એ જ મહાદાન, ચાર દિવસમાં 4 અંગદાન

Dharmistha Parmar

ઉનાળામાં તમારી સ્કિન ચમકતી રાખવી છે તો શું કરવું પહેલા આ વાંચી લો..

Admin

Leave a Comment