Nation 1 News
BREAKING NEWS

24 થી 28 સપ્ટેમ્બર દરમિયાન અમદાવાદના તમામ કતલખાના બંધ રહેશે, જૈન ધર્મના મહાપર્યુષણને લઈ તંત્રએ લીધો નિર્ણય, 24મીએ પર્યુષણની ધૂપ દશમ અને 28મીએ સંત્વસરીની થશે ઉજવણી..

Related posts

આજથી UPSC મુખ્ય પરીક્ષા 2023નો પ્રારંભ, આજથી શરૂ થનાર પરીક્ષામાં કુલ 9 પેપર લેવાશે, 435 તાલીમાર્થીઓ ગુજરાતમાંથી પરીક્ષા આપશે, ગુજરાત યુનિવર્સિટીમાં પરીક્ષા સેન્ટર ફાળવવામાં આવ્યું

Admin

સુરત: સ્ટેટ મોનિટરીંગ સેલના દરોડા ગોદાડરામાં બે સ્થળો પર દરોડા ધ્રુવ પાર્ક નજીકથી 528 બોટલા દારુ જપ્ત કરાયો બે બુટલગેરોની પોલીસે કરી ધરપકડ મહારાણા પ્રતાપ ચોક નજીકથી પણ ઝડપાયો દારુ બુટલેગર કાળુ યાદવને વોન્ટેડ જાહેર કરાયો

Admin

કોમન યુનિવર્સિટી એક્ટ સામે રાજ્યભરમાં વિરોધ, ગ્રાન્ટેડ કોલેજના અધ્યાપકોના દેખાવો કાળી પટ્ટી ધારણ કરીને શિક્ષણ કાર્ય કરી વિરોધ, અલગ અલગ મુદ્દાઓ સાથે અધ્યાપકોનો વિરોધ…

Admin